ચોટીલાના ત્રંબોડામાં પથ્થર પડવાના તૂતનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રંબોડામાં પથ્થર પડવાની ઘટનાનો જાથાએ પર્દાફાશ કર્યો
ધાર્મિક સ્થાન બનાવવા પરિવારે ષડયંત્ર કરી પથ્થરનું તૂત ઉભું કર્યું. મોહન ખેતરીયાએ કબુલાત આપી માફી માંગી પથ્થરનું વિસર્જન કર્યું. સ્લેબ, નળીયા ઉપર પથ્થરની વાતોમાં ભાંડાફોડમાં નિમિત્ત બન્યું. ચોટીલા, ત્રંબોડાના જાગતોએ તર્કટ કરનારનો ખેલ ખુલ્લો કર્યો. ચોટીલા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી. એસ.પી. ને અભિનંદન. વિજ્ઞાન જાથાનો ૧૨૬૯નો સફળ પર્દાફાશ. અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામમાં […]